બચકે રહેના રે બાબા, રોકાણ-સંપત્તિની ગુપચુપ તપાસ શરૂ
29 Jun 2011 03:48,
યોગગુરૂ બાબા રામદેવ અને તેમના ટ્રસ્ટે શું વિદેશોમાં સંપતિ બનાઇ રાખી છે? જો હાં, તો કયાં, કેટલી અને કેવી રીતે? આ સવાલોના જવાબની સરકાર ખાનગી રીતે તપાસ કરાવી રહી છે. આ માટે સરકારે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની સક્રિય કરી નાંખ્યુ છે. ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે બાબા અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓની વિદેશમાં રહેલી સંપતિ અને રોકાણની તપાસ શરૂ કરી દીધી છે. આ બાબતમાં એ તપાસ કરાવવામાં આવી રહી છે કે તેમાં કોઇ કોઇ કાયદાનું ઉલ્લંઘન તો નથી કરવામાં આવ્યું ને? સ્કોટલેંડમાં બાબાને ભેટમાં મળેલા એક ટાપુની તપાસ કરી રહી છે. આ ટાપુ બાબાને તેમના એક એનઆરઆઇ ભક્તે આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે બાબાનો આ ભક્ત ટ્રસ્ટ સાથે જોડાયેલા વ્યવસાયમાં ભાગીદાર પણ છે. એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે ઉપરોક્ત તપાસમાં કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળશે તો ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ફેમા અંતર્ગત બાબાની સામે મની લોન્ડ્રિંગ નિષેધ કાયદા હેઠળ કેસ દાખલ કરશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ તપાસ ઉપલબ્ધ દસ્તાવેજ અને ગુપ્ત જાણકારીઓના આધારે શરૂ કરવામાં આવી છે. બાબા અને તેમના ટ્રસ્ટની આવકનો હિસાબ તપાસવામાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ઉપરાંત બાબાના નજદિકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના પાસપોર્ટ અંગે પણ સીબીઆઇ તપાસ શરૂ થવાની તૈયારીમાં છે. ગૃહમંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં અનુસાર 10-12 દિવસમાં આ તપાસનું પરિણામ સામે આવે તેવી શક્યતા છે. યોગગુરૂ બાબા રામદેવ અને તેમના ટ્રસ્ટે શું વિદેશોમાં સંપતિ બનાઇ રાખી છે? જો હાં, તો કયાં, કેટલી અને કેવી રીતે? આ સવાલોના જવાબની સરકાર ખાનગી રીતે તપાસ કરાવી રહી છે. આ માટે સરકારે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની સક્રિય કરી નાંખ્યુ છે.ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે બાબા અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓની વિદેશમાં રહેલી સંપતિ અને રોકાણની તપાસ શરૂ કરી દીધી છે. આ બાબતમાં એ તપાસ કરાવવામાં આવી રહી છે કે તેમાં કોઇ કોઇ કાયદાનું ઉલ્લંઘન તો નથી કરવામાં આવ્યું ને?સ્કોટલેંડમાં બાબાને ભેટમાં મળેલા એક ટાપુની તપાસ કરી રહી છે. આ ટાપુ બાબાને તેમના એક એનઆરઆઇ ભક્તે આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે બાબાનો આ ભક્ત ટ્રસ્ટ સાથે જોડાયેલા વ્યવસાયમાં ભાગીદાર પણ છે.એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે ઉપરોક્ત તપાસમાં કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળશે તો ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ફેમા અંતર્ગત બાબાની સામે મની લોન્ડ્રિંગ નિષેધ કાયદા હેઠળ કેસ દાખલ કરશે.સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ તપાસ ઉપલબ્ધ દસ્તાવેજ અને ગુપ્ત જાણકારીઓના આધારે શરૂ કરવામાં આવી છે. બાબા અને તેમના ટ્રસ્ટની આવકનો હિસાબ તપાસવામાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ઉપરાંત બાબાના નજદિકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના પાસપોર્ટ અંગે પણ સીબીઆઇ તપાસ શરૂ થવાની તૈયારીમાં છે.ગૃહમંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં અનુસાર 10-12 દિવસમાં આ તપાસનું પરિણામ સામે આવે તેવી શક્યતા છે.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home